Thursday, July 30, 2020

દિલ્હીનું NGO મૃત્યુની તપાસ SIT પાસે કરાવવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યું, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું-‘સુશાંતનું મર્ડર થયું છે’

બોમ્બે હાઈકોર્ટમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી કે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપવાની માગને લઇને પિટિશન ફાઈલ થઇ છે. દિલ્હીના NGO ‘લેટ્સ ટોક’ની હેડ કંચન રાયે આ પિટિશન ફાઈલ કરી છે. પિટિશનમાં આરૂષી તલવારની હત્યાની જેમ સુશાંત સિંહની આત્મહત્યા અને રિયા ચક્રવર્તી પર સવાલો મૂકીને ઘણી વણઉકેલાયેલી વસ્તુઓની વાત કરી છે.

રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. તો આ તરફ સુશાંતના પિતા તરફથી સિનિયર એડવોકેટ વિકાસ સિંહ પણ કેવિએટ ફાઈલ કરશે. વિકાસ સિંહના જણાવ્યા પ્રમાણે, તેઓ પિટિશનના દરેક પ્રશ્નોનો જવાબ કોર્ટમાં આપશે. જેથી સુશાંતને ન્યાય મળે અને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા સુધી કાનૂન પહોંચી જાય.

30 જુલાઈએ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘સુશાંતે આત્મહત્યા કરી નથી, પણ તેની હત્યા થઇ છે.’ મને આ બધા કારણોથી લાગે છે કે સુશાંતની હત્યા થઇ છે. ટ્વીટમાં તેમણે એક ડોક્યુમેન્ટ શેર કરીને સુશાંતના ગળા પરના નિશાન વિશે કહ્યું. આ ડોક્યુમેન્ટમાં સુશાંત સાથે જોડાયેલા 26 પોઈન્ટની વાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, આમાંથી માત્ર બે થિઅરી જ આત્મહત્યાને સપોર્ટ કરે છે, બાકીના 24 પોઈન્ટ હત્યા તરફ જ ઈશારો કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
An NGO, Reached Bombay High Court To Get SIT Investigated, Subramaniam Swamy Says; Sushanth Singh Rajput Was Murdered


from Divya Bhaskar https://ift.tt/39DmC2K
https://ift.tt/2EszTzz

બાહુબલીના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ, ડિરેક્ટરે કહ્યું-‘પ્લાઝ્મા ડોનેટ કરવા સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છીએ’

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર એસ.એસ. રાજમૌલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બુધવારે બાહુબલી ફિલ્મનાં ડિરેક્ટર રાજમૌલી અને તેમના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ રાજમૌલી પરિવાર સાથે હોમ ક્વોરન્ટીન થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં તેમણે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી માઈલ્ડ તાવ હતો. દવા લેવાથી તાવ ઓછો થઇ ગયો પણ મેં અને મારા પરિવારે કોરોના ટેસ્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રાજમૌલીએ ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, હાલ કોરોનાના કોઈ પણ લક્ષણ પરિવારના કોઈ મેમ્બરમાં દેખાયા નથી, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અમે સાવધાની રાખવાની સાથે દરેક નિયમોનું પણ પાલન કરી રહ્યા છે. હોમ ક્વોરન્ટીન થવાની સાથે અમે ડોક્ટરની સલાહ પણ લઇ રહ્યા છીએ. હવે અમે એન્ટિબોડીઝની રાહ જોઈ રહ્યા છીએ જેથી પ્લાઝ્મા ડોનેટ કરી શકીએ.

રાજમૌલીની પોસ્ટ જોઈને તેમના ચાહકો જલ્દીથી સાજા થઈ જવાની પ્રાર્થના કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Director SS Rajamouli And Family Tested Corona Positive; Director Waiting To Recover So That Plasma Can Donate For Others


from Divya Bhaskar https://ift.tt/2X9MWws
https://ift.tt/2EszRaV

મહારાષ્ટ્ર સરકારે CBIને કેસ ટ્રાન્સફર કરવાની ના પાડી, ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું-‘મુંબઈ પોલીસ જ તપાસ કરશે’

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના કેસને CBIને હેન્ડઓવર કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ કેસની તપાસ મુંબઈ પોલીસ જ કરશે. બુધવારે થયેલી બેઠક પછી આ નિર્ણય લેવાયો છે. આની પહેલાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે અનિલ દેશમુખે ઓફિસર્સની બેઠક બોલાવી હતી. તેમાં ગૃહમંત્રીએ બિહાર પોલીસની મુંબઈમાં હાજરી દરમિયાન ચર્ચા કરી.

‘આશાઓ પર પાણી ફરી વળ્યું’
સુશાંતના મૃત્યુની CBI તપાસની માગ કરનારા લોકોમાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, પપ્પુ યાદવમ શેખર સુમન, ચિરાગ પાસવાન અને ઉપમુખ્યમંત્રી અજીત પવારના દીકરા પાર્થનું નામે સામેલ છે. આ ઉપરાંત સુશાંતના લાખો ચાહકોએ પણ સોશિયલ મીડિયાની મદદથી CBI તપાસની માગ કરી હતી, પણ હવે અનિલ દેશમુખના નિર્ણય પછી આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

બિહાર પોલીસ પૂછપરછ માટે તૈયાર
મુંબઈ આવેલી બિહાર પોલીસ ટીમ હવે સુશાંતના અકાઉન્ટમાંથી થયેલા ટ્રાન્જેક્શનની તપાસ કરશે. સાથે જ આ કેસ સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરશે. સુશાંત વારંવાર સિમકાર્ડ કેમ બદલતો હતો તેની તપાસ પણ થશે. આ દરેક નંબરની કોલ હિસ્ટ્રી પણ ખોલવામાં આવશે. બિહાર પોલીસની ટીમ સુશાંતની સારવાર કરતા ડોક્ટરની પણ પૂછપરછ કરી શકે છે.

પટના પોલીસને રિયા અને તેનો પરિવાર ન મળ્યા
હાલની પરિસ્થિતિઓને જોઈને રિયા ચક્રવર્તીએ વકીલ સતીશ માનશિંદેની મદદથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. જેમાં તેણે પટનામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ કરી છે. પટનામાં FIR ફાઈલ થયા પછી પોલીસની ટીમ મુંબઈ આવી ગઈ છે. પટના પોલીસ રિયાની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી પણ તેમને એવી માહિતી આપવામાં આવી કે તે અને તેનો પરિવાર ત્યાં નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Maharashtra Home Minister Anil Deshmukh Decides Sushant Singh Rajput Suicide Case Will Not Transfer To Central Bureau Of Investigation


from Divya Bhaskar https://ift.tt/3gcOAER
https://ift.tt/2DgbrAX

Focus back on growth with 800 Mw commissioned: Sembcorp Energy's Vipul Tuli

In an interview with Jyoti Mukul & Shreya Jai, Managing Director Vipul Tuli discusses the future of renewable power in India

from Today's Paper https://ift.tt/30XbMkc
via

RBI is ahead of the curve; govt and bureaucracy behind: Viral Acharya

In an interview with Tamal Bandyopadhyay, Acharya says why some weak public sector banks should be "re-privatised" and foreign banks should be allowed a larger play

from Today's Paper https://ift.tt/2D3ntxL
via

'Not clear at all': Google tax sends foreign firms looking for answers

There are other unanswered questions such as are foreign banks with users in India liable to pay the tax, called equalisation levy, for charges levied on online transactions?

from Today's Paper https://ift.tt/2ExOg5T
via

'No political influence from China': App majors seek review of ban

Apps said they're working for the development of the Indian economy and contributing to employment generation

from Today's Paper https://ift.tt/30aVPYv
via

Amul widens the brand pitch amid lockdown as it looks to reinvent itself

With a slew of new product launches and brand extensions through the lockdown, the dairy major looks to reinvent the brand

from Today's Paper https://ift.tt/3f7kW2x
via

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...