‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ આપનાર વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું આજે (ચાર જૂન)ના રોજ નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. અમિતાભ બચ્ચને તેમની સાથે ફિલ્મ ‘મંઝિલ’માં કામ કર્યું હતું.
અમિતાભે કહ્યું, બાસુ ચેટર્જીના નિધન પર પ્રાર્થના તથા સંવેદના. સર, મીઠા બોલા, તેમની ફિલ્મમાં મધ્યમવર્ગીય ભારતની ઝલક જોવા મળતી હતી. તેમની સાથે ‘મંઝિલ’ ફિલ્મ કરી હતી. બહુ જ મોટી ખોટ પડી. હાલના વાતાવરણમાં ગીત ‘રિમ ઝિમ ગિરે સાવન..’ની યાદ આવતી હોય છે.
T 3552 - Prayers and Condolences on the passing of Basu Chatterjee .. a quiet, soft spoken, gentle human .. his films reflected the lives of middle India .. did 'MANZIL' with him .. a sad loss .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) June 4, 2020
.. in these climes often remembered for 'rim jhim gire saawan'
અનિલ કપૂરે કહ્યું હતું, એવા ડિરેક્ટર, જે સમય કરતાં હંમેશાં આગળ હોય. બાસુ ચેટર્જીની બહુ જ યાદ આવશે. તેઓ ઘણાં જ જીનિયસ હતાં અને સારા વ્યક્તિ હતાં. તેમની આત્માને શાંતિ મળે
A director who was always ahead of his time.. Basu Chatterjee will be truly missed. He was an effortless genius and an amazing human being. May he rest in peace 🙏🏻 pic.twitter.com/QShAojouPJ
— Anil Kapoor (@AnilKapoor) June 4, 2020
અનુપમ ખેરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, બાસુદા તમારી બહુ જ યાદ આવશે. તમે ઘણાં જ સરળ વ્યક્તિ હતાં. ઓમ શાંતિ
बासू दा आपकी बहुत याद आएगी।We will miss you Basu Da! Your simplicity in your persona and in your cinema. Om Shanti. 🙏🙏🙏 #BasuChatterjee pic.twitter.com/5anKo6lLnR
— Anupam Kher (@AnupamPKher) June 4, 2020
મિલાપ ઝવેરીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ભગવાન તમારી આત્માને શાંતિ આપે, બાસુ ચેટર્જી સર
RIP Basu Chatterjee sir 🙏 https://t.co/4eYScDWvsY
— Milap (@zmilap) June 4, 2020
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું, બાસુ ચેટર્જીના નિધનની વાત સાંભળીને દુઃખ થયું. તેઓ ઘણાં જ મહાન ફિલ્મમેકર હતાં. દરેક લોકો તેમને યાદ કરશે.
Saddened to hear of #BasuChatterjee's demise. He was a legendary filmmaker who will be missed by all.
— Capt.Amarinder Singh (@capt_amarinder) June 4, 2020
શૂજીત સરકારે કહ્યું હતું, મારી પહેલી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની નોકરી બાસુ ચેટર્જી સાથે હતી. બંગાળી ટીવી સિરિયલનું શૂટિંગ નવી દિલ્હીમાં CR પાર્કમાં કરવામાં આવ્યું હતું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
My 1st job as an assistant director was with Basu Chatterjee for a Bengali tv serial shot in CR park, New Delhi.. May his soul Rest In Peace.
— Shoojit Sircar (@ShoojitSircar) June 4, 2020
શબાના આઝમીએ કહ્યું હતું, બાસુ ચેટર્જીના નિધનની વાત સાંભળીને ઘણું જ દુઃખ થયું. તેઓ ઘણાં સારા ફિલ્મમેકર હતાં અને મધ્યવર્ગીય સિનેમાના તેઓ પ્રણેતા હતાં. હું નસીબદાર હતી કે મેં તેમની સાથે ત્રણ ફિલ્મ કરી હતી, ‘સ્વામી’, ‘અપને પરાયે’ તથા ‘જીના યહાં.’ બધા જ પાત્રો યાદગાર.
Deeply saddened to hear about Basu Chatterjee’s passing away.A prolific filmaker, he was the pioneer of what came to be regarded as middle of the road cinema. I was fortunate to have done 3 lovely films with him Swami Apne Paraye and Jeena Yahan. All lifelike characters .RIP pic.twitter.com/tAN5vaTZiY
— Azmi Shabana (@AzmiShabana) June 4, 2020
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું, મહાન ફિલ્મ ડિરેક્ટર તથા સ્ક્રીનરાઈટર બાસુ ચેટર્જીના નિધન પર દુઃખ થયું. તેમણે ‘છોટી સી બાત’, ‘ચિતચોર’, ‘રજનીગંધા’, ‘બ્યોકેશ બક્ષી’, ‘રજની’ના સર્જક. પરિવાર, ચાહકો તથા મિત્રો પ્રત્યે સાંત્વના
Saddened at the demise of legendary film director and screenwriter Basu Chatterjee. He gave us gems like 'Chhoti Si Baat', 'Chitchor', 'Rajanigandha', 'Byomkesh Bakshi', 'Rajni' among others. Condolences to his family, friends, fans & the entire film fraternity
— Mamata Banerjee (@MamataOfficial) June 4, 2020
Basu da 💔 https://t.co/M3qMUNrNUr
— Anurag Kashyap (@anuragkashyap72) June 4, 2020
Sad to hear of the demise of Shri Basu Chatterjee. His works are brilliant and sensitive. It touched people's hearts and represented the simple and complex emotions, as well as struggles of people. Condolences to his family and innumerable fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 4, 2020
મનોજ જોષીએ કહ્યું હતું, બાસુ ચેટર્જીના નિધન પર સાંત્વના. બાસુ દા જતા રહ્યાં અને તેમની સાથે એક યુગનો અંત આવ્યો.
My heartfelt condolences on the sad demise of legendary filmmaker #BasuChatterjee. Basu Da is gone and with him an era ends. ॐ शांति pic.twitter.com/w49pWGI6CL
— Manoj Joshi (@actormanojjoshi) June 4, 2020
મધુર ભંડારકરે કહ્યું હતું, ફિલ્મમેકર શ્રી બાસુ ચેટર્જીના નિધન પર દુઃખ થયું. તેમને હંમેશા લાઈટ હાર્ટેડ કોમેડી તથા સાધારણ ફિલ્મ માટે યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ
Sad to hear the demise of Veteran Filmmaker Shri.Basu Chatterjee. Will be always remembered for his Light Hearted comedies & Simplistic Films. #OmShanti 💐🙏 pic.twitter.com/YllOjtP4U5
— Madhur Bhandarkar (@imbhandarkar) June 4, 2020
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, શ્રી બાસુ ચેટર્જીના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમનું કામ ઘણું જ સારું અને સંવેદનશીલ હતું. તેમનું કામ લોકોના હૃદયને સ્પર્શી જતું હતું. તેઓ ઘણી જ સહજતાથી લાગણી તથા લોકોના સંઘર્ષને બતાવતા. પરિવાર તથા ચાહો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ
Sad to hear of the demise of Shri Basu Chatterjee. His works are brilliant and sensitive. It touched people's hearts and represented the simple and complex emotions, as well as struggles of people. Condolences to his family and innumerable fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 4, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2U79xZ9
https://ift.tt/2U7f69Z