Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/ncpleadermajidmenon1597226168_1597231265.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/ncpleadermajidmenon1597226168_1597231265.jpg. Show all posts

Wednesday, August 12, 2020

NCP નેતા માજિદ મેમણે કહ્યું, સુશાંત મૃત્યુ પછી પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પથી પણ વધારે ફેમસ થઇ ગયો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના નામે ઘણી રાજનીતિ થઇ રહી છે. નેશનાલિસ્ટ કોંગ્રસ પાર્ટી (NCP) અને વરિષ્ઠ વકીલ માજિદ મેમણે સુશાંત વિશે કહ્યું કે, તે તેના જીવનકાળ દરમ્યાન જેટલો ફેમસ ન હતો તેનાથી વધુ વધુ ફેમસ મર્યા પછી થઇ ગયો. ત્રણ ટ્વીટ કરીને તેમણે મીડિયામાં ચાલી રહેલ તેના મૃત્યુના સમાચારને લઈને નિશાન સાધ્યું છે.

ટ્રમ્પથી વધુ ફેમસ થયો સુશાંત
પહેલી ટ્વીટમાં નેતા માજિદે લખ્યું, સુશાંત તેના જીવનકાળ દરમ્યાન એટલો ફેમસ ન હતો જેટલો તે મૃત્યુ બાદ થયો છે. મીડિયામાં તેને આજકાલ જેટલું સ્થાન મળી રહ્યું છે તે કદાચ આપણા વડાપ્રધાન કે અમેરિકાના રાષ્ટ્રપતિથી પણ વધારે છે.

તેમણે બીજા ટ્વીટમાં કહ્યું કે, જ્યાં સુધી કેસની તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેની પ્રાઇવસી જાળવવાની હોય છે. ઈમ્પોર્ટન્ટ પુરાવા એકઠા કરવાની પ્રોસેસના દરેક ડેવલપમેન્ટને જાહેર કરવાથી તેની સત્ય અને ન્યાયના હિતમાં ઊંધી અસર થાય છે.

આ ટ્વીટ બાદ વિવાદ શરૂ થતા માજિદે અન્ય ટ્વીટ કરી સ્પષ્ટતા કરી લખ્યું કે, સુશાંતના મારા ટ્વીટ પર આટલો બધો હલ્લો થઇ રહ્યો છે. તો શું તેનો અર્થ એમ છે કે સુશાંત તેના જીવનકાળ દરમ્યાન ફેમસ ન હતો અથવા તેને ન્યાય મળવો ન જોઈએ? એવું જરાપણ નથી. ખોટા અર્થઘટનથી બચવું જોઈએ. ટ્વીટ કોઈપણ પ્રકારે તેને અપમાનિત કરતું નથી.

સંજય રાઉતે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું
સુશાંતના મૃત્યુ બાબતે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ વાંધાજનક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેણે સુશાંતના પિતા પર આરોપ લગાવ્યો હતો કે સુશાંત તેના પિતાના બીજા લગ્નથી નારાજ હતો. આ વાતને લઈને સુશાંતના પરિવારે તેમને 48 કલાકમાં માફી માગવાની નોટિસ મોકલી છે. જોકે, આ બાબતે રાઉતે કહ્યું હતું કે આ પ્રકારની એક હજાર નોટિસ તેમને રોજ આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માજિદ મેમણ અગાઉ ઇન્દોરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક શબ્દો બોલ્યા હતા. - ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/3kBphiw
https://ift.tt/2XSkO1f

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...