સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને મહિનો થયો. 14 જૂને તેણે મુંબઈમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુ બાદ એક મહિના પછી અંકિત લોખંડેએ પહેલીવાર તેના માટે પોસ્ટ શેર કરી છે. એક્સ ગર્લફ્રેન્ડ અને કો-સ્ટાર અંકિતાએ દીવો પ્રગટાવ્યો હતો. સોશિયલ મીડિયા પર દીવાનો ફોટો શેર કરી તેણે લખ્યું હતું, ભગવાનનું બાળક.
View this post on InstagramA post shared by Ankita Lokhande (@lokhandeankita) on Jul 13, 2020 at 8:15pm PDT
અંકિતા અને સુશાંત સિંહે એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાં સાથે કામ કર્યું હતું. અંકિતા સુશાંતની અંતિમ વિધિમાં પણ સામેલ થઇ હતી અને તેના પરિવારને પણ મળવા ગઈ હતી.
હવે તો તારો ફોન પણ નહીં આવે: મુકેશ છાબરા
સુશાંત સિંહની અંતિમ ફિલ્મ દિલ બેચારાના ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ સુશાંતને યાદ કરી પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું હતું કે, આજે એક મહિનો થઇ ગયો, હવે તો ક્યારેય તારો ફોન પણ નહીં આવે.
View this post on Instagramएक महीना हो गया है आज 😞 ‘’अब तो कभी फ़ोन भी नहीं आएगा तेरा ‘’
A post shared by Mukesh Chhabra CSA (@castingchhabra) on Jul 13, 2020 at 7:19pm PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gVbznT
https://ift.tt/3gQsLei
No comments:
Post a Comment
If you have any doubts please let me know!