81 વર્ષીય એક્ટર જગદીપ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. સૂરમા ભોપાલીનું ગઈકાલે 8 જુલાઈએ મૃત્યુ થયું હતું. ઉંમર સંબંધિત બીમારીને કારણે તેઓ ઘણા સમયથી પથારીવશ હતા. આજે 9 જુલાઈના મુંબઈમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. મુંબઈના તેમના ઘર બહાર તેમનો દીકરો જાફેદ જાફરી અને અન્ય પરિવારના સભ્યો દેખાયા હતા. તેઓ અંતિમ વિધિ માટે રવાના થઇ રહ્યા હતા.
ઇન્ડિયાટીવીના રિપોર્ટ અનુસાર સિનિયર સ્ટારને મુંબઈના મઝગાંવના શિયા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર પરિવાર જાવેદ જાફરીના દીકરા મિઝાનની રાહ જોઈ રહ્યા હતા જે તેના ફાર્મહાઉસમાં હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/321Tj8e
https://ift.tt/2ClGdYx
No comments:
Post a Comment
If you have any doubts please let me know!