Thursday, July 9, 2020

સૂરમા ભોપાલીની અંતિમ વિધિ માટે પરિવાર રવાના, જાવેદ જાફરી સહિતના પરિવારના સભ્યો સામેલ

81 વર્ષીય એક્ટર જગદીપ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. સૂરમા ભોપાલીનું ગઈકાલે 8 જુલાઈએ મૃત્યુ થયું હતું. ઉંમર સંબંધિત બીમારીને કારણે તેઓ ઘણા સમયથી પથારીવશ હતા. આજે 9 જુલાઈના મુંબઈમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. મુંબઈના તેમના ઘર બહાર તેમનો દીકરો જાફેદ જાફરી અને અન્ય પરિવારના સભ્યો દેખાયા હતા. તેઓ અંતિમ વિધિ માટે રવાના થઇ રહ્યા હતા.

ઇન્ડિયાટીવીના રિપોર્ટ અનુસાર સિનિયર સ્ટારને મુંબઈના મઝગાંવના શિયા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર પરિવાર જાવેદ જાફરીના દીકરા મિઝાનની રાહ જોઈ રહ્યા હતા જે તેના ફાર્મહાઉસમાં હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jaaved Jaaferi and family leave their house for last rites of the senior star


from Divya Bhaskar https://ift.tt/321Tj8e
https://ift.tt/2ClGdYx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...