Thursday, July 23, 2020

અમિતાભ બચ્ચને કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના સમાચારને ખોટા, બેજવાબદાર તથા પાયાવિહોણા ગણાવ્યા

અમિતાભ બચ્ચનનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ચર્ચા આજે એટલે કે 23 જુલાઈના રોજ સવારથી થતી હતી. જોકે, અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો તે ન્યૂઝ ખોટા, બેજવાબદાર તથા પાયાવિહોણા છે.

હોસ્પિટલના પ્રવક્તા યશ પંડિતે માત્ર એટલું જ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જેવા ઠીક થઈ જશે એટલે તરત જ તેમને રજા આપી દેવામાં આવશે. જોકે, તેઓ ક્યારે ઠીક થશે અને તેમની તબિયતમાં કેટલો સુધારો આવ્યો તે અંગે યશ પંડિતે કોઈ જ વાત કરી નહોતી.

આ પહેલાં ચર્ચા હતી કે અમિતાભ-અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મીડિયામાં ચર્ચા હતી કે 22 જુલાઈના રોજ અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અમિતાભ-અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતોઅને ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. આ ઉપરાંત એમ પણ ચર્ચાઈ રહ્યું હતું કે અભિષેકનેઆજે અને અમિતાભને એકાદ-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

ટ્વીટ પર પ્રાર્થનાનીપંક્તિઓ શૅર કરી હતી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan calls news of covid 19 report negative, irresponsible and fake


from Divya Bhaskar https://ift.tt/39xF9O9
https://ift.tt/3fVpwlI

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...