સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું છે. તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકાર દુઃખી છે. સેલેબ્સે તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
શિલ્પા શેટ્ટી
જગદીપજીના નિધન વિશે સાંભળીને ઘણું દુઃખ થયું. તેમની સાથે રિશ્તેમાં સ્ક્રીન શેર કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેમના પરિવારને સહાનુભૂતિ.
View this post on InstagramA post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Jul 8, 2020 at 8:26pm PDT
અજય દેવગણ
જગદીપ સાહેબના નિધનના ખરાબ સમાચાર સાંભળ્યા. તેમને સ્ક્રીન પર જોઈને હંમેશાં મજા આવતી. તેઓ દર્શકોને ઘણા હસાવતા હતા. જાવેદ અને તેના પરિવારને મારી સહાનુભૂતિ. જગદીપ સાહેબ માટે પ્રાર્થના.
Heard the sad news of Jagdeep Saab’s demise. Always enjoyed watching him on screen. He brought so much joy to the audience. My deepest condolences to Jaaved and all members of the family. Prayers for Jagdeep Saab’s soul🙏
— Ajay Devgn (@ajaydevgn) July 8, 2020
અનુપમ ખેર
વધુ એક તારો જમીન પરથી આકાશમાં જતો રહ્યો. જગદીપ સાહેબ હિન્દી ફિલ્મ જગતના એક અદભુત કલાકાર હતા. એક પાર્ટીમાં ઘણા વર્ષ પહેલાં તેમણે મને કહ્યું હતું, બરખુરદાર, હસવું સરળ છે, હસાવું ઘણું અઘરું છે. તમારી ખોટ ખૂંચશે.
एक और सितारा ज़मीन से आसमान में जा पहुँचा।#Jagdeep साब हिंदी फ़िल्म जगत के एक बहुत ही बेहतरीन कलाकार थे। एक हास्य अभिनेता के नाते उनका कोई सानी नहीं था।एक पार्टी में बहुत साल पहले उन्होंने मुझसे कहा था,”बरखुरदार ! हँसना आसान है, हँसाना बहुत मुश्किल है!” आपकी कमी बहुत खलेगी।🙏 pic.twitter.com/48yF0gu9uv
— Anupam Kher (@AnupamPKher) July 8, 2020
જોની લીવર
મારી પહેલી ફિલ્મ અને મેં પહેલી વાર કેમેરા ફેસ કર્યો યે રિશ્તા ના તૂટે ફિલ્મમાં આ લેજન્ડ સાથે. અમે તમને યાદ કરશું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
My first film & the first time I ever faced the camera, was in the film #yehrishtanatoote with the legend himself #Jagdeep bhai. We will miss you...May his soul rest in peace 🙏🏽 Our prayers & deepest condolences to the family. pic.twitter.com/uhBjYSZdVe
— Johny Lever (@iamjohnylever) July 8, 2020
અનિલ કપૂર
જગદીપ સાહેબ ભારતના સારા એક્ટર્સમાંના એક હતા. હું તેમનો ઘણો મોટો ફેન હતો અને સૌભાગ્યશાળી હતો કે તેમની સાથે એક બાર કહો અને બીજી ઘણી ફિલ્મ્સમાં કામ કરવા મળ્યું. તેઓ સપોર્ટિવ હતા અને હિંમત આપતા. પરિવારને દિલસોજી.
Jagdeep Saab was one of the greatest actors of India...I was his huge fan & was lucky enough to have worked with him in Ek Baar Kaho & many more films...he was always extremely supportive & encouraging...sending my heartfelt condolences & prayers to my friend Javed & family... pic.twitter.com/0ZXsridyL8
— Anil Kapoor (@AnilKapoor) July 8, 2020
રણવીર સિંહ
View this post on InstagramA post shared by Ranveer Singh (@ranveersingh) on Jul 8, 2020 at 2:16pm PDT
રણદીપ હૂડા
આભાર જગદીપ સાહેબ એન્ટરટેનમેન્ટ માટે.
Rest in peace #Jagdeep saab .. thank you for all the entertainment 🙏🏽 pic.twitter.com/S4uTY8kyyp
— Randeep Hooda (@RandeepHooda) July 8, 2020
અર્શદ વારસી
કેટલા મહાન એક્ટર અને મહાન વ્યક્તિ હતા. તેમણે મારી જનરેશનને મનોરંજન પૂરું પાડ્યું હતું. આભાર જગદીપ સાહેબ. અલ્લાહ તમને જન્નત બક્ષે.
Really sad to hear about Jagdeep sahab. What a phenomenal actor & a wonderful person. He has entertained my generation all through our growing years. He was also my reference point for Ishqiya. Thank you Jagdeep sahab... Allah aapko Jannat Naseeb farmaye -RIP
— Arshad Warsi (@ArshadWarsi) July 8, 2020
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સૂરમા ભોપાલીના અંદાજમાં લખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
अमा सूरमा भाई! आज तो पूरा भोपाल और हर एक भोपाली भी उदास है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 8, 2020
मैंने कई भाई, याद बहुते ही आओगे।
अलविदा सूरमा भाई! 🙏🏽
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DfYxmr
https://ift.tt/2CkGB9K
No comments:
Post a Comment
If you have any doubts please let me know!