8 મેના રોજ અમિતાભ બચ્ચનની બે ફિલ્મ્સ ‘પીકુ’ અને ‘ખુદા ગવાહ’ની રિલીઝ એનિવર્સરી હતી. આ બંને ફિલ્મના તેમના કો-સ્ટારને યાદ કરીને તેમણે પોસ્ટ શેર કરી હતી. શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018 અને ઈરફાનનું નિધન 29 એપ્રિલ 2020માં થયું હતું.
બંને ફિલ્મના સીનનો કોલાજ શેર કરી બિગ બીએ લખ્યું કે, આજ 8 મેના રોજ ‘ખુદા ગવાહ’ને 28 વર્ષ અને ‘પીકુ’ને 5 વર્ષ પૂરા થયા. બંને એક્ટર્સની યાદમાં, જે આપણને છોડીને જતા રહ્યા.
View this post on InstagramA post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 8, 2020 at 10:27am PDT
બિગ બીએ તેમના બ્લોગમાં ‘ખુદા ગવાહ’ના ડિરેક્ટર મુકુલ એસ આનંદને પણ યાદ કર્યા હતા જેમનું નિધન 7 સપ્ટેમ્બર 1997માં થયું હતું. તેમના વિશે અમિતાભે લખ્યું કે,તેમનો આંખો મેજિકલ લેન્સ હતી. આટલા સમય બાદ પણ તેમને શૂટ કરેલ ફ્રેમ અસાધારણ હતી. ફિલ્મના કિસ્સા શેર કરતાં અમિતાભે લખ્યું કે, ખુદા ગવાહ અફઘાનિસ્તાનમાં થઇ હતી અને ડિટેલ સમજાવવા એક બુકની જરૂર પડશે.
‘પીકુ’ વખતે દરેક દિવસ ઇનવેટિંગ હતો. તે અનુભવ લખી કે વર્ણવી શકાય એમ નથી પણ અનુભવ્યો. કોલકત્તામાં અગાઉ ન કર્યું હતું તે કર્યું, રોડ પર સાઈકલિંગ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2xKAOIG
https://ift.tt/2SLF8Pe
No comments:
Post a Comment
If you have any doubts please let me know!